‘વરૂણ ધવન’ અને ‘રણવીર સિંહ’ સાથેની ફિલ્મોમાં ઓછો સ્ક્રીન ટાઇમ મળવા પર સારા અલી ખાન: “આવી તુલના કરવા માટેની તમારી સ્થિતિ(ઔકાત) નથી હોતી.”

‘સારા અલી ખાન’ નિર્માતા ‘ડેવિડ ધવન’ની કૉમેડી ફિલ્મ ‘Coolie No 1’ માં ‘વરુણ ધવન’ સાથે દર્શકોને જોવા મળશે “હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારા સહ-કલાકારો સાથે ‘સ્પર્ધા’ કરવા માટે નથી.”: સારા અલી ખાન “તમે ફક્ત આભારી છો કે, રોહિત શેટ્ટી, ડેવિડ સર, રણવીર અને વરૂણ જેવા લોકો તમારી સાથે કામ કરી રહ્યા છે.”: સારા અલી ખાન મનોરંજન: અભિનેતા ‘સૈફ અલી ખાન’ અને ‘અમૃતા સિંહ’ની પુત્રી ‘સારા અલી ખાન’ એ 2018માં ‘અભિષેક કપૂર’ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી ફિલ્મ ‘કેદારનાથ’ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તરત જ ‘રોહિત શેટ્ટી’ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી…

ટેલિવિઝન અભિનેત્રીએ કાસ્ટીંગ ડાયરેક્ટર ‘આયુષ તિવારી’ પર મુક્યો બળાત્કારનો આરોપ

પોલીસ દ્વારા આયુષ તિવારી વિરુદ્ધ આઈ.પી.સી. ધારા 376નાં આધારે કેસ નોંધવામાં આવ્યો છે આયુષ તિવારીએ લગ્ન કરવાનું વચન આપીને તેની ઉપર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે, આરોપી તેને માર મારતો હતો મનોરંજન: ટીવી અને વેબસીરીઝની એક અભિનેત્રીએ બોલિવૂડનાં એક કાસ્ટીંગ ડાયરેક્ટર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ મુંબઈનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી અને ન તો હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી છેલ્લા કેટલાક દિવસોથી…

“રાજુ શ્રીવાસ્તવએ ડ્રગ્સ કેસમાં ભારતી વિરુદ્ધ બોલીને બધા સાથે સબંધો ખરાબ કરી લીધા છે”: કૃષ્ણા અભિષેક

પ્રખ્યાત કૉમેડીયન ‘ભારતી સિંહ’ અને તેમના પતિ ‘હર્ષ લીંબાચીયા’નાં ઘરે 21, નવેમ્બરનાં રોજ NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં આ બધું કરવાની જરૂર શું છે? એવું નથી કે ડ્રગ્સ લેવાથી તમે સારા કોમેડિયન બનશો અથવા તે તમને ઉર્જા આપશે. હું ખુબ ઉદાસ છું.”: રાજુ શ્રીવાસ્તવ કૃષ્ણા અભિષેક’ મિત્ર ‘ભારતી સિંહ’નાં સપોર્ટમાં ઊભા રહ્યાં છે મનોરંજન: પ્રખ્યાત કૉમેડીયન ‘ભારતી સિંહ’ અને તેમના પતિ ‘હર્ષ લીંબાચીયા’નાં ઘરે 21, નવેમ્બરનાં રોજ NCB(Narcotics control Bureau) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં અને આ તપાસમાં NCBને તેમના ઘરમાંથી 86.5 ગ્રામ ‘માદક દ્રવ્ય’ પણ મળી આવ્યું હતું.…

ફિલ્મ ‘તમાશા’નાં પાંચ વર્ષ: એકટ્રેસ ‘દીપિકા પાદુકોણ’ એ ‘રણબીર કપૂર’ સાથે શૂટિંગ દરમિયાનનાં ફોટો શેર કર્યા

Ranbir Deepika Tamasha

ફિલ્મ ‘તમાશા’નાં 5 વર્ષ પૂરા થતાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાનાં અને રણબીરનાં પિક્ચર્સ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યા દીપિકા અને રણબીરની જોડી ઓનસ્ક્રીન સુપરહિટ રહી છે દીપિકાએ આ પોસ્ટ માટે #5YEARSOFTAMASHA, #5YEARSOFTARA અને #RANBIRKAPOOR જેવા હેશટૅગ્સનો ઉપયોગ કર્યો છે. મનોરંજન: આજકાલ બોલિવૂડમાં બનેલી ફિલ્મોનાં એક-બે કે તેથી વધુ વર્ષ પૂર્ણ થતા, તેની ઉજવણીનાં ભાગરૂપે કલાકારો દ્વારા તે ફિલ્મનાં ફોટો કૅપ્શન સાથે પોતાનાં સોશિઅલ મીડિયા અકાઉન્ટસ પર મુકવાનો ટ્રેન્ડ બની ગયો છે. તેમજ ફિલ્મ ‘તમાશા’નાં 5 વર્ષ પૂરા થતાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણએ તે ફિલ્મનાં શૂટિંગ દરમિયાનનાં સહ-અભિનેતા…

“પુત્ર આદિત્યનાં રિસેપ્શનમાં હાજર રહેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચનને પણ નિમંત્રણ મોકલ્યું છે”: સિંગર ઉદિત નારાયણ

Aditya Naryan and his family

સિંગર અને ટીવી હોસ્ટ ‘આદિત્ય નારાયણ’ ગર્લફ્રેન્ડ ‘શ્વેતા અગ્રવાલ’ સાથે 1 ડિસેમ્બરએ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. 50 થી વધુ લોકો લગ્નમાં ભાગ લેશે નહીં. 1 ડિસેમ્બર 2020નાં રોજ મંદિરમાં લગ્ન થશે અને ત્યારબાદ 2 ડિસેમ્બરએ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. મનોરંજન: આ વર્ષે ઓક્ટોબરમાં આદિત્યએ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથેના પ્રેમસંબંધોને જાહેર કર્યા હતા. આ પછી બંનેએ તેઓનાં લગ્નનાં નિર્ણય અંગે પણ માહિતી આપી હતી. બંનેની મુલાકાત 2010 માં તેમની પહેલી ફિલ્મ ‘શાપિત’ દરમિયાન થઈ હતી. સિંગર અને ટીવી હોસ્ટ ‘આદિત્ય નારાયણ’ ગર્લફ્રેન્ડ ‘શ્વેતા અગ્રવાલ’ સાથે લગ્નનાં બંધનમાં બંધાવા જઇ…

ટેલિવિઝન એક્ટર ‘શહીર શેખ’એ રચનાત્મક નિર્માતા ‘રુચિકા કપૂર’સાથે કોર્ટ મેરેજ કર્યા

મહાભારતમાં ‘અર્જુન’નાં પાત્ર દ્વારા સૌનું દિલ જીતનાર શહીર શેખએ પોતાનું દિલ હંમેશા માટે ગર્લફ્રેન્ડ રુચિકાનાં નામ કર્યું વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીનાં કારણે તેમણે કોર્ટ મેરેજ કરવાનું પસંદ કર્યું ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા બંને સેલિબ્રિટીએ પોતાનાં લગ્નની જાણ તેમનાં ચાહકોને કરી હતી મનોરંજન: મહાભારતમાં ‘અર્જુન’નું પાત્ર ભજવનાર તેમજ ‘નવ્યા’, ‘કુછ રંગ પ્યાર કે’ અને ‘યે રિશ્તે હે પ્યાર કે’ જેવી ટીવી સિરિયલમાં પોતાની ભૂમિકા ભજવનાર, પ્રખ્યાત ટીવી એક્ટર ‘શહીર શેખ’ એ તેમની ગર્લ ફ્રેન્ડ ‘રુચિકા કપૂર’ સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીનાં કારણે…

ફેમશ કોમેડિયન ભારતી સિંઘના ઘરે NCBના દરોડા, પૂછપરછ બાદ કરવામાં આવી ધરપકડ

NCB પહોંચ્યું કોમેડિયન ભારતી સિંઘના ઘરે NCBને પ્રતિબંધિત દવાઓની જાણકારી મળી હતી આ પહેલા ગયા અઠવાડિયામાં અર્જુન રામપાલના ઘરે NCBએ દરોડો પડ્યો હતો મનોરંજન: મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પૂછપરછ બાદ હાસ્ય કલાકાર ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે. ભરતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને એનસીબીની મુંબઇ ઑફિસમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આજે સવારે એન્ટી ડ્રગ એજન્સીએ તેમના ઘરની તલાશી લેતા દરમિયાન એક “નાના જથ્થામાં ગાંજો” મળ્યો હતો. એન્ટી ડ્રગ ઇન્વેસ્ટિગેશન એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ શનિવારે સવારે પ્રખ્યાત હાસ્ય કલાકારો ભારતી સિંહ અને હર્ષ…

ફેક ન્યૂઝ બનાવવું યુટ્યુબરને પડ્યું ભારી : અક્ષય કુમારે કર્યો 500 કરોડનો માનહાનિ નો કેસ

ફેક ન્યૂઝ બનાવીને અક્ષય કુમારનું નામ ઢસડનાર યુટ્યૂબર ની થઈ ધરપકડ કોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા અને તપાસમાં સહયોગ કરવાનો આદેશ આપ્યો. નેશનલ: બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારે એક યુટ્યુબર સામે કરોડોનો માનહાનિ નો દાવો કર્યો છે, જેણે ફેક ન્યૂઝ(બનાવટી-ખોટા સમાચાર) ફેલાવ્યા હતા. અક્ષયે રાશીદ સિદ્દીકી નામના યુટ્યુબર સામે 500 કરોડનો માનહાનિ નો દાવો કર્યો છે જેણે સુશાંતસિંહ રાજપૂત કેસમાં તેમનું નામ ઢસડ્યું હતું. સિદ્દીકીએ અગાઉ આ બનાવમાં ફેક ન્યૂઝ ફેલાવવા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર મંત્રી આદિત્ય ઠાકરેનું નામ પણ ઢસડયું હતું, જેમાં તેની ધરપકડ કરવામાં આવી…

“આને કહેવાય કિસ્મત” KBCમાં 1 કરોડ જીતનાર IPS મહિલા એ કર્યું ટ્વીટ

KBCમાં 1 કરોડ જીત્યા બાદ એક નાની મેગીમાં બે મસાલા IPS મોહિતાનું ટ્વીટ થઈ રહ્યું છે વાઇરલ મનોરંજન: કૌન બનેગા કરોડપતિ 12 (KBC 12)માં IPS અધિકારી મોહિતા શર્મા ગર્ગ 1 કરોડ જીત્યા. આ સાથે KBCને આ સિઝનમાં બીજા કરોડપતિ મળ્યાં. જમ્મુ-કાશ્મીરમાં તૈનાત આઈપીએસ અધિકારી મોહિતા શર્મા મોટી રકમ જીત્યા પછી ચોક્કસપણે ખૂબ ખુશ છે. કરોડપતિ બન્યા પછી તેણે 10 રૂપિયાની મેગી ખરીદી હતી. તેમાંથી બે મસાલા પેકેટ નીકળ્યાં હતા. તે તેને જોઇને વધુ ખુશ થયાં. દરેકને આશા હોય છે કે જીવનમાં “કુછ એકસ્ટ્રા મિલે ”  પરંતુ આ સ્વપ્ન મોહિતા શર્માનું…

ધર્મેન્દ્રએ શેર કર્યા તેનાં ફાર્મ હાઉસનાં વિડિયો, પ્રાકૃતિક નજરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ

બોલિવુડનાં સુપરસ્ટાર ધરમપાજીની સોશિયલ મીડિયા પોસ્ટ થઈ રહી છે વાઇરલ ધરમજી એ ફાર્મ હાઉસનો વિડિયો કર્યો છે પોસ્ટ બોલીવુડ: બોલિવૂડના જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાય છે. ધર્મેન્દ્ર આ દિવસોમાં ફાર્મહાઉસમાં પોતાનો ખાસ સમય પસાર કરી રહ્યો છે અને ત્યાં હોવા છતાં, તે ચાહકોમાં જોડાવાનું ભૂલતો નથી. તાજેતરમાં, તેણે એક વિડિઓ શેર કરી છે, જેમાં પ્રકૃતિનો સુંદર દૃશ્ય જોવા યોગ્ય છે. વીડિયોમાં ધર્મેન્દ્રનાં ફાર્મ હાઉસમાં પ્રકૃતિની સુંદર છાયા જોવા જેવી છે. જ્યાં ફાર્મહાઉસમાં સૂર્યપ્રકાશ ફેલાતો…