GPSCની પરીક્ષાઓ મોકૂફ આગામી તારીખો મેસેજ અને ઈમેલ દ્વારા જાણ કરાશે ગુજરાત: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સાથે સાથે અમદાવાદમાં રાત્રિ કરફ્યુ અને ત્યાર બાદ 2 દિવસનું કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે 23 તારીખથી શરૂ થતી શાળા કોલેજોનો નિર્ણય પણ પાછો બદલવામાં આવ્યો છે. હાલમાં GPSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તરીખ 22, 24, 26, 28 અને 29ના રોજ મેડિકલ ટીચર ભરતી પ્રક્રિયાની પરીક્ષાઓ લેવાની હતી. આ પરીક્ષાઓ હાલ પૂરતી રદ કરવામાં આવી છે અને હવે આવનારી તારીખો વિશે પરિક્ષાર્થીઓને SMS અને email દ્વારા જણા કરવામાં આવશે.…
સમાચાર
નહેરુબ્રિજ પર કારની અડફેટે આવતા સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત
અમદાવાદમાં રોડ એક્સિડેંટનાં બે બનાવ નહેરુબ્રિજ પર કારની અડફેટે સાઇકલ ભાણાનું બાઇક સ્લીપ થવાથી મોત નિપજતા મામાએ યોગ્ય પોલીસ તાપસની કરી માંગ અમદાવાદ: નહેરુબ્રિજ પરથી સાયકલ લઈને પસાર થતા સાયકલ ચાલકને એક અજાણ્યા કાર ચાલકે પોતાની કાર બેદરકારી અને પુરઝડપે ચલાવી આવી ટક્કર મારતા સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બી. ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે એમ. વી. એક્ટ અંતર્ગત ગુનો નોંથી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હાસોલનાં કડીયાકામ કરતા મામાએ પોતાના ભાણાનું બાઇક સ્લીપ થવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય તેની યોગ્ય પોલીસ તપાસની માંગની…
ગુજરાતમાં લોકડાઉનની વાતો અંગે શું નિવેદન આપ્યું CM રૂપાણીએ!
અમદાવાદમાં બે દિવસનું કરફ્યુ લાગુ કરાયું તો ગુજરાતમાં લાગશે લોકડાઉની અફવા ફરવાલાગી “ગુજરાતમાં લોકડાઉનનો કોઈ પ્લાન નથી” CM વિજય રૂપાણી ગુજરાત: કોરોનાનાં કેસોમાં વધરો જોવા મળતા અમદાવામાં પહેલા રાત્રિ કરફ્યુ અને તે જાહેરતનાં થોડા જ કલાકમાં શુક્રવાર સાંજે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધીનું સંપૂર્ણ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. આ કરફ્યુની જાહેરાતથી લોકોમાં ભય ઊભો થયો હતો. આ વાતોની વચ્ચે અફવાઓ શરૂ થઈ હતી કે ગુજરાતમાં ફરી લોકડાઉન આવશે જેથી લોકો પેનિક થયા હતા અને પેનિક શોપિંગ (ભયમાં આવી અને જરૂર કરતાં વધુ ખરીદી) કરી રહ્યા હતા. ત્યારે…
અમદાવાદમાં 20મી નવેમ્બર રાત્રિના 9 થી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કફર્યુ લાગુ
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કરફ્યુ જાહેર રાત્રિ કરફ્યુની જાહેરતનાં થોડા સમય બાદ બે દિવસનાં કરફ્યુની કરી જાહેરાત ગુજરાત: અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર ડોકટર રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અમદાવાદ શહેરમાં આવતીકાલ 20મી નવેમ્બરથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ કરવામાંઆવ્યું છે. રાજીવ ગુપ્તાએ વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કુલ 900વધુ પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં 400 થી વધુ પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હજુ પણ 2 હજાર 637 પથારીઓ ખાલી…
બિહારનાં શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ શપથ લીધાનાં ત્રણ દિવસમાં રાજીનામું આપ્યું
બિહારમાં શિક્ષણ મંત્રીએ આપ્યું રાજીનામું શપથ લીધાનાં 3 દિવસમાં આપ્યું રાજીનામું નેશનલ: બિહાર નીતિશ કુમારની સરકારમાંથી એક મંત્રીનું મંત્રીપદ પરથી રાજીનામું. મંત્રી મંડળની રચના બાદ અનેક લોકો સરકારની ટીકા કરી રહ્યા હતા. કારણ હતું કે નીતિશની સરકારનાં મંત્રી મંડળમાં શિક્ષણ પ્રધાન પોતના પર લાગેલા ભ્રષ્ટાચારનાં આરોપોનો સામનો કરી રહ્યાં હતા. માટે શપથ લીધાના ત્રણ જ દિવસમાં નેતાએ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. બિહારમાં નીતિશ કુમારનાં શપથ ગ્રહણ કર્યા બાદ મંગળવારે કરી ખાતાઓની વહેંચણી જાણો કોને મળ્યું ક્યું ખાતું શપથ ગ્રહણ બાદ તરત જ નીતિશ કુમાર પ્રધાનમંડળ પસંદગીના કારણે ટીકાઓથી…
દગાખોરને મળ્યો દગો… જેમ્સ બોન્ડ સ્ટાઇલમાં અંડરવોટર સ્કૂટરમાં ભાગવા જતાં પ્લાન થયો ફ્લોપ!
ગઠિયો બન્યો જેમ્સ બોન્ડ … FBIએ ચેસ કરીને તેના પ્લાનને કર્યો ફેલ કાનૂન કે હાથ લાંબે હોતે હૈ પડ્યું સાચું અંડરવોટર ભાગતા સ્ટાઇલિશ ચોરને પકડ્યો ફિલ્મી ઢબે ઇન્ટરનેશનલ: ખાડા ખોદે તે પડે…તે કહેવત ને સાચી ઠેરવતો એક ફિલ્મી કિસ્સો સામે આવ્યો છે. જેમ્સ બોન્ડ ની મુવીની જેમ કારસ્તાન કરીને FBI થી છટકી જવા માટે પાણીની અંદર જઈને તરવા જતાં તેની ‘સ્ટાઈલિશ’ સફર નિષ્ફળ નીવડી હતી. વ્યક્તિ જેની ઓળખ 44 વર્ષીય મેથ્યુ પિયર્સી તરીકે થઈ છે તેની તપાસ FBI (Federal Bureau of Investigation) દ્વારા એક વર્ષ કરતા વધુ સમયથી કરવામાં આવી…
ફેક ન્યૂઝ બનાવવું યુટ્યુબરને પડ્યું ભારી : અક્ષય કુમારે કર્યો 500 કરોડનો માનહાનિ નો કેસ
ફેક ન્યૂઝ બનાવીને અક્ષય કુમારનું નામ ઢસડનાર યુટ્યૂબર ની થઈ ધરપકડ કોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા અને તપાસમાં સહયોગ કરવાનો આદેશ આપ્યો. નેશનલ: બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારે એક યુટ્યુબર સામે કરોડોનો માનહાનિ નો દાવો કર્યો છે, જેણે ફેક ન્યૂઝ(બનાવટી-ખોટા સમાચાર) ફેલાવ્યા હતા. અક્ષયે રાશીદ સિદ્દીકી નામના યુટ્યુબર સામે 500 કરોડનો માનહાનિ નો દાવો કર્યો છે જેણે સુશાંતસિંહ રાજપૂત કેસમાં તેમનું નામ ઢસડ્યું હતું. સિદ્દીકીએ અગાઉ આ બનાવમાં ફેક ન્યૂઝ ફેલાવવા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર મંત્રી આદિત્ય ઠાકરેનું નામ પણ ઢસડયું હતું, જેમાં તેની ધરપકડ કરવામાં આવી…
“આને કહેવાય કિસ્મત” KBCમાં 1 કરોડ જીતનાર IPS મહિલા એ કર્યું ટ્વીટ
KBCમાં 1 કરોડ જીત્યા બાદ એક નાની મેગીમાં બે મસાલા IPS મોહિતાનું ટ્વીટ થઈ રહ્યું છે વાઇરલ મનોરંજન: કૌન બનેગા કરોડપતિ 12 (KBC 12)માં IPS અધિકારી મોહિતા શર્મા ગર્ગ 1 કરોડ જીત્યા. આ સાથે KBCને આ સિઝનમાં બીજા કરોડપતિ મળ્યાં. જમ્મુ-કાશ્મીરમાં તૈનાત આઈપીએસ અધિકારી મોહિતા શર્મા મોટી રકમ જીત્યા પછી ચોક્કસપણે ખૂબ ખુશ છે. કરોડપતિ બન્યા પછી તેણે 10 રૂપિયાની મેગી ખરીદી હતી. તેમાંથી બે મસાલા પેકેટ નીકળ્યાં હતા. તે તેને જોઇને વધુ ખુશ થયાં. દરેકને આશા હોય છે કે જીવનમાં “કુછ એકસ્ટ્રા મિલે ” પરંતુ આ સ્વપ્ન મોહિતા શર્માનું…
અમારી રસી 95 ટકા અસરકારક છે, ટૂંક સમયમાં અમે મંજૂરી માટે અરજી કરીશું – Pfizer
રસીની રેસમાં બે ફાર્મા કંપનીઓ Pfizer પોતાની રસીને 95% અસરકારક કહે છે Modrena માને છે કે, તેની રસી 94.5% અસરકારક ઇન્ટરનેશનલ: ફાર્માસ્યુટિકલ મેજર કંપની Pfizerએ બુધવારે કહ્યું હતું કે અંતિમ વિશ્લેષણમાં COVID-19 રસી 95% અસરકારક હોવાનું જણાયું છે અને કંપનીનું કહેવું છે કે તે એક દિવસમાં જરૂરી મંજૂરી માટે અરજી કરશે. અંતિમ વિશ્લેષણનાં થોડા દિવસો પહેલાં ફાર્માસ્યુટિકલ ડ્રગ કંપની Pfizerએ જણાવ્યું હતું કે તેની રસીના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, તે COVID -19 ને રોકવામાં 90 ટકા સુધી અસરકારક હોઈ શકે છે. આ સૂચવે છે કે રસીઓને લગતી કંપનીની ટ્રાયલ…
સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પીટલમાં લાગી આગ… ગુજરાતમાં ફરી એક હોસ્પીટલમાં આગ!
સુરત: શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દર્દીઓ અને ડોક્ટરોમાં નાસભાગ મચી ગઈ હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતાં નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા. આગની જાણ થતાં ફાયર કાફલો પણ પહોંચી ગયો હતો. પ્રથમ ફાયર વિભાગે દર્દીઓનું રેસ્કયૂ હાથ ધર્યું હતું, જેમાં ટીઆરબી જવાન, રાહદારીઓ, નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની મદદથી ફાયરના જવાનોએ દર્દીઓને બહાર…