જાણો ભારતીય ક્રિકેટ ટીમનો 2021નો સંપૂર્ણ કાર્યક્રમ

એશિયાકપ માં ભારત-પાકિસ્તાન સામસામે ટકરાશે ઓક્ટોબરમાં ટી-ટ્વેન્ટી નો મહાસંગ્રામ આંતરરાષ્ટ્રીય ટી-ટ્વેન્ટી World cup  યોજાશે IPL માં નવી ટીમ ઉમેરાઇ શકે છે સ્પોર્ટ્સ: કોરોના મહામારીનાં લીધે 2020માં ક્રિકેટમાં પણ જાણે ગ્રહણ લાગી ગયું હોય તેમ ક્રિકેટપ્રેમીઓને 2020નાં માર્ચ મહિનાથી ભારતીય ટીમની એકપણ આંતરરાષ્ટ્રીય મેચ જોવા મળી નથી. જેનાથી ક્રિકેટ પ્રેમીઓમાં ઘણી નિરાશા હતી પરંતુ આવનારા વર્ષ ૨૦૨૧માં ભારતીય ટીમનો કાર્યક્રમ સામે આવ્યો છે અને જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન ક્રિકેટ ચાહકોને ઘણી બધી આંતરરાષ્ટ્રીય મેચો જોવા મળી શકે છે. આવનારા વર્ષમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે જેવા દેશોનો પ્રવાસ ખેડવાની છે સાથે…

સાપ્તાહિક રાશિફળ

સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયાનાં ભાવિની ગણતરી. તમારી રાશિનું સાપ્તાહિક રાશિ ફળ જોવા માટે નીચે આપેલી રાશિઓ માંથી પોતાની રાશિ પસંદ કરો- સપ્તાહ દરમિયાન ચંદ્ર, કુંભ રાશિ, મીન રાશિ તેમજ મેષ રાશિ માં પરિભ્રમણ કરશે.બાકી ના ગ્રહો ની સ્થિતિ નીચે પ્રમાણે રેહશે.સૂર્ય: વૃશ્ચિક રાશિમંગળ: મીન રાશિબુધ: તુલા રાશિ ૨૮ તારીખ બાદ વૃશ્ચિક માંગુરુ: મકર રાશિશુક્ર: તુલા રાશિશનિ: મકર રાશિરાહુ: વૃષભ રાશિકેતુ: વૃશ્ચિક રાશિ મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિ સિંહ રાશિ કન્યા રાશિ તુલા રાશિ વૃશ્ચિક રાશિ ધન રાશિ મકર રાશિ કુંભ રાશિ મીન…

SC/ST વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સુવિધા, જાણો શું છે ફ્રી શીપ કાર્ડ!

ફ્રી શીપ કાર્ડ એટલે શું ? ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જન જાતિ(ST) સમુદાયના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સ્વનિર્ભર સંસ્થાઓમાં (પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં) પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવતા હોય અને જેમને પ્રવેશ મળેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડના” માધ્યમથી જે તે સ્વનિર્ભર સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે. આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગમાં ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ તે…

ફેમશ કોમેડિયન ભારતી સિંઘના ઘરે NCBના દરોડા, પૂછપરછ બાદ કરવામાં આવી ધરપકડ

NCB પહોંચ્યું કોમેડિયન ભારતી સિંઘના ઘરે NCBને પ્રતિબંધિત દવાઓની જાણકારી મળી હતી આ પહેલા ગયા અઠવાડિયામાં અર્જુન રામપાલના ઘરે NCBએ દરોડો પડ્યો હતો મનોરંજન: મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પૂછપરછ બાદ હાસ્ય કલાકાર ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે. ભરતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને એનસીબીની મુંબઇ ઑફિસમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આજે સવારે એન્ટી ડ્રગ એજન્સીએ તેમના ઘરની તલાશી લેતા દરમિયાન એક “નાના જથ્થામાં ગાંજો” મળ્યો હતો. એન્ટી ડ્રગ ઇન્વેસ્ટિગેશન એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ શનિવારે સવારે પ્રખ્યાત હાસ્ય કલાકારો ભારતી સિંહ અને હર્ષ…

CCIએ મુકેશ અંબાનીને બતાવી લીલી જંડી… રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની ડીલ ડન

રીલાયન્સ રિટેઈલ બન્યું હવે મજબૂત ફ્યુચર ગ્રુપ(Big Bazaar) સાથે કરી ડીલ ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ સાથે આવતા એમેઝોન માટે એક આંચકો નેશનલ: શુક્રવારે (20 નવેમ્બર) ભારતના કોમ્પિટિશન કમિશન (CCI) એ ફ્યુચર ગ્રુપ-રિલાયન્સ રિટેઇલ ડીલને મંજૂરી આપી હતી. એક ટૂંકા નિવેદનમાં સીસીઆઈએ જણાવ્યું હતું કે: “કમિશન રિલાયન્સ રીટેઇલ રીચર્સ વેન્ચર્સ લિમિટેડ (RRVL) અને રિલાયન્સ રિટેઇલ અને ફેશન જીવનશૈલી લિમિટેડ દ્વારા ફ્યુચર ગ્રુપના રિટેલ, જથ્થાબંધ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ વ્યવસાયોના સંપાદનને મંજૂરી આપે છે.” મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ ઓગસ્ટમાં કિશોર બિયાનીના ફ્યુચર ગ્રૂપના વ્યવસાયોને ઝડપી વિકસિત કરતા છૂટક વ્યવસાયમાં ઉમેરો…

GPSCની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ…

GPSCની પરીક્ષાઓ મોકૂફ આગામી તારીખો મેસેજ અને ઈમેલ દ્વારા જાણ કરાશે ગુજરાત: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સાથે સાથે અમદાવાદમાં રાત્રિ કરફ્યુ અને ત્યાર બાદ 2 દિવસનું કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે 23 તારીખથી શરૂ થતી શાળા કોલેજોનો નિર્ણય પણ પાછો બદલવામાં આવ્યો છે. હાલમાં GPSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તરીખ 22, 24, 26, 28 અને 29ના રોજ મેડિકલ ટીચર ભરતી પ્રક્રિયાની પરીક્ષાઓ લેવાની હતી. આ પરીક્ષાઓ હાલ પૂરતી રદ કરવામાં આવી છે અને હવે આવનારી તારીખો વિશે પરિક્ષાર્થીઓને SMS અને email દ્વારા જણા કરવામાં આવશે.…

નહેરુબ્રિજ પર કારની અડફેટે આવતા સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં રોડ એક્સિડેંટનાં બે બનાવ નહેરુબ્રિજ પર કારની અડફેટે સાઇકલ ભાણાનું બાઇક સ્લીપ થવાથી મોત નિપજતા મામાએ યોગ્ય પોલીસ તાપસની કરી માંગ અમદાવાદ: નહેરુબ્રિજ પરથી સાયકલ લઈને પસાર થતા સાયકલ ચાલકને એક અજાણ્યા કાર ચાલકે પોતાની કાર બેદરકારી અને પુરઝડપે ચલાવી આવી ટક્કર મારતા સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બી. ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે એમ. વી. એક્ટ અંતર્ગત ગુનો નોંથી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હાસોલનાં કડીયાકામ કરતા મામાએ પોતાના ભાણાનું બાઇક સ્લીપ થવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય તેની યોગ્ય પોલીસ તપાસની માંગની…

ગુજરાતમાં લોકડાઉનની વાતો અંગે શું નિવેદન આપ્યું CM રૂપાણીએ!

અમદાવાદમાં બે દિવસનું કરફ્યુ લાગુ કરાયું તો ગુજરાતમાં લાગશે લોકડાઉની અફવા ફરવાલાગી “ગુજરાતમાં લોકડાઉનનો કોઈ પ્લાન નથી” CM વિજય રૂપાણી ગુજરાત: કોરોનાનાં કેસોમાં વધરો જોવા મળતા અમદાવામાં પહેલા રાત્રિ કરફ્યુ અને તે જાહેરતનાં થોડા જ કલાકમાં શુક્રવાર સાંજે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધીનું સંપૂર્ણ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. આ કરફ્યુની જાહેરાતથી લોકોમાં ભય ઊભો થયો હતો. આ વાતોની વચ્ચે અફવાઓ શરૂ થઈ હતી કે ગુજરાતમાં ફરી લોકડાઉન આવશે જેથી લોકો પેનિક થયા હતા અને પેનિક શોપિંગ (ભયમાં આવી અને જરૂર કરતાં વધુ ખરીદી) કરી રહ્યા હતા. ત્યારે…

અમદાવાદમાં 20મી નવેમ્બર રાત્રિના 9 થી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કફર્યુ લાગુ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કરફ્યુ જાહેર રાત્રિ કરફ્યુની જાહેરતનાં થોડા સમય બાદ બે દિવસનાં કરફ્યુની કરી જાહેરાત ગુજરાત: અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર ડોકટર રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અમદાવાદ શહેરમાં આવતીકાલ 20મી નવેમ્બરથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ કરવામાંઆવ્યું છે. રાજીવ ગુપ્તાએ વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કુલ 900વધુ પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં 400 થી વધુ પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હજુ પણ 2 હજાર 637 પથારીઓ ખાલી…

બિહારનાં શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ શપથ લીધાનાં ત્રણ દિવસમાં રાજીનામું આપ્યું

બિહારમાં શિક્ષણ મંત્રીએ આપ્યું રાજીનામું શપથ લીધાનાં 3 દિવસમાં આપ્યું રાજીનામું નેશનલ: બિહાર નીતિશ કુમારની સરકારમાંથી એક મંત્રીનું મંત્રીપદ પરથી રાજીનામું. મંત્રી મંડળની રચના બાદ અનેક લોકો સરકારની ટીકા કરી રહ્યા હતા. કારણ હતું કે નીતિશની સરકારનાં મંત્રી મંડળમાં શિક્ષણ પ્રધાન પોતના પર લાગેલા ભ્રષ્ટાચારનાં આરોપોનો સામનો કરી રહ્યાં હતા. માટે શપથ લીધાના ત્રણ જ દિવસમાં નેતાએ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. બિહારમાં નીતિશ કુમારનાં શપથ ગ્રહણ કર્યા બાદ મંગળવારે કરી ખાતાઓની વહેંચણી જાણો કોને મળ્યું ક્યું ખાતું શપથ ગ્રહણ બાદ તરત જ નીતિશ કુમાર પ્રધાનમંડળ પસંદગીના કારણે ટીકાઓથી…