દિવ્ય ભાસ્કરનાં પત્રકારો સામે રાજકોટનાં હેડકોન્સ્ટેબલે કરી FIR, કોણ સાચુ પત્રકારો કે પોલીસ?

દિવ્ય ભાસ્કરનાં ૪ પત્રકારો સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, કાલાવડ રોડ, રાજકોટ શહેર ખાતે FIR નોંધવામાં આવી છે અને FIR કરનાર છે ત્યાંનાં જ હેડ પોલીસ કોન્સ્ટેબલ. હવે વાતમાં તો એવું શું બન્યું કે પત્રકાર સામે ત્યાંનાં જ પોલીસકર્મીને FIR કરવી પડી! કેમકે ઘણી વાર સત્યને બહાર લાવવા પોલીસ અને પત્રકાર ભેગા મળીને, મિત્રતા ભાવ રાખીને સત્યતાને બહાર લાવે છે.દિવ્ય ભાસ્કરનાં તંત્રી દેવેન્દ્ર ભટનાગર કહે છે કે.. ” અમે ‘ગુનો’ કર્યો છે, સાડી સત્તરવાર ‘ગુનો’ કર્યો છે. જેમના માથા પર કોરોનાના પાંચ દર્દીઓના મોતનું કલંક છે એવા હોસ્પિટલનાં માલેતુજાર સંચાલકો…

દ્વારકા-જામનગર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત 4 લોકોનું દુ:ખદ મોત

dwarka accident

દ્વારકા-જામનગર હાઇવે નજીક ધ્રેવાડ ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત ગુજરાત: ઘટનાની મળતી માહિતી અનુસાર જામનગર દ્વારકા હાઇવે ઉપર આજે ધ્રેવાડ ગામ નજીક એક મોટર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા ત્રણ પુરૂષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ ઘટનાની જાણ ધ્રેવાડ ગામનાં લોકોને થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. ગ્રામજનો દ્વારા આ ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.અને હાઇવે પરથી ટ્રાફિક દૂર કરવાની કાર્યવાહી…

કોવિડ હોસ્પીટલમાં આગની દુર્ધટનાની તપાસ ગુજરાત હાઈકોર્ટનાં નિવૃત ન્યાયમૂર્તિને સોંપવાનો નિર્ણય

ગુજરાત: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પીટલમાં આગની દુર્ધટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઈકોર્ટનાં નિવૃત ન્યાયમૂર્તિ કે.એ. પુંજને સોંપવાનો નિર્ણય કર્યો છે. Read This: રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલનાં ICUમાં લાગી આગ- 33 દર્દીઓ હતા દાખલ આ અગાઉ તાજેતરમાં અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગની ધટનાની તપાસ પણ જસ્ટીસ પુંજને સોંપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પીટલમાં આગ લાગતા પાંચ દર્દીઓના મોત નિપજ્યા હતાં.  

રાજચરાડી નદી પરનો પુલ ધોવાતા ગ્રામજનોનાં બાઈકનાં “ચેઇન-ચક્કર” ફેલ

ત્રણ મહિનામાં 50 જેટલાં બાઈકનાં ચેઇન-ચક્કર ફેલ પુલનું સમારકામ ન થયું હોવાથી ગ્રામજનોએ નદીમાંથી પસાર થવું પડે છે ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામની ચન્દ્રભાગા નદી પર આવેલ પુલ ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. જેના કારણે ગ્રામજનો અને ખેતરમાં રહેતા ખેતમજૂરોને ખુબજ હાલાકી ભોગવવી પડી હતી. જેની રાજચરાડી ગામનાં સરપંચ શ્રીએ 24 ઓગસ્ટનાં રોજ ધ્રાંગધ્રા મામલતદાર કચેરીને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ મામલતદાર શ્રીને રજૂઆત કર્યાનાં ત્રણ મહિના થયા હોવા છતાં કોઈપણ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ દરમિયાન ગ્રામજનોને પોતાના ખેતરે જવા માટે નદીની વચ્ચે થઈને…

રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલનાં ICUમાં લાગી આગ- ૩૩ દર્દીઓ હતા દાખલ

કોવીડ હોસ્પિટલમાં લાગી આગ ગુજરાતની પાંચમી કોવીડ હોસ્પિટલમાં લાગી આગ રાત્રે ૧ વાગ્યાની આસપાસ લાગી આગ ગુજરાત: રાજકોટનાં આનંદ બંગલા ચોક વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલ મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં ત્રણ લોકો ૩:૩૦ની આસપાસ મૃત્યુ પામ્યા હતા. અત્યારે કુલ ૫ જણનાં મૃત્યુ થયા છે એવું હોસ્પિટલનાં તંત્રનું કહેવું છે. આગ લાગેલ આ હોસ્પિટલ પર ફરજ પર હાજર પોલીસનાં જણાવ્યા મુજબ નજીકની ગોકુલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલ દર્દીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.સાથે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામનાર લોકોની ઉમર ૬૦-૭૦ આસપાસ હતી. હોસ્પિટલમાં…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પહેલી ડિસેમ્બરથી યોજનાર પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી

BA, B.com, B.sc સહિત 23 થી વધુ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ : કોરોના અસર વિદ્યાર્થીઓએ પરીક્ષા લગતી તમામ જાણકારી મેળવવા યુનિવર્સિટીની વેબસાઈટ ચકાસતા રહેવું હિતાવહ  ગુજરાત: ગુજરાતમાં વધતા જતા કોરોના વાઇરસના કહેરના કારણે બે દિવસના કરફ્યુ બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોમાં રાત્રી કરફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર શૈક્ષણિક કાર્યો ઓનલાઇન કરવામાં આવ્યા છે અને અનેક વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાની યોજના પણ કરવામાં આવી છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પહેલી ડિસેમ્બરથી શરૂ થનાર કોલેજ કક્ષાની બી.એ., બી.કોમ, બી.બી.એ., બી.એસ.સી. વગેરે સેમેસ્ટર 5 ની કુલ 23થી વધુ પરીક્ષાઓ…

26 ગુજરાત બટાલિયન NCC દ્વારા યોજાયો “બ્લડ ડોનેશન કેમ્પ”

26 ગુજરાત બટાલિયલ

NCC ડે મનાવ્યાં બાદ બટાલિયન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો ઉપસ્થિત NCC કેડેટ અને આર્મી PI સ્ટાફે કરાવ્યું બ્લડ ડોનેટ ગુજરાત: સુરેન્દ્રનગર એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના NCC હેડક્વાર્ટરની “26 ગુજરાત બટાલિયન, એન. એન. સી.”દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે NCC ડે મનાવ્યાં બાદ આજ રોજ સવારે 26 ગુજરાત બટાલિયન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં NCC કેડેટ અને આર્મી PI સ્ટાફના જવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવેલું. ગઈ કાલે NCC ડે હોય તેની ઉજવણીના ભાગરૂપે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં…

ગુજરાતમાં એક જ દિવસમાં વડોદરા અને સુરેન્દ્રનગમાં અકસ્માત જેમાં 14 લોકો એ જીવ ગુમાવ્યાં..

રાજયમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માત વડોદરા અને સુરેન્દ્રનગરમાં બની ઘટના 14લોકોએ જીવ ગુમાવ્યા ગુજરાત: સામાન્ય રીતે લોકોનાં કાનમાં એક્સિડેંટ શબ્દ શંભળતા જ ચોંકી જાય છે. એમાં પણ રોડ અકસ્માત (એક્સિડેંટ) આપણાં દેશમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાત કરીએ આજનાં દિવસની તો આજનાં જ દિવસમાં ગુજરતમાં વડોદરા અને સુરેન્દ્રનગરમાં ભયંકર રોડ એક્સિડેંટ થયા છે જેમાં 14 જેટલા લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. વડોદરા એક્સિડેંટ: આજે વહેલી સવારે વડોદરાનાં વાઘોડિયા નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો અને ડમ્પર આથડયાં હતા, 10 લોકોના દૂ:ખદ મોત થયા છે.…

અનેક વિવાદો બાદ ગિરનાર રોપ-વેના ભાવોમાં કરાયો ઘટાડો

24 ઓકટોબરના એસિયાના સૌથી મોટા રોપ-વેનું લકર્પણ કરાયું હતું ભવનાથ તળેટીથી અંબાજી સુધીનો લાંબો આ રોપ-વે બનાવવામાં આવ્યો છે જેના ટિકિટના ભાડાના કારણે અનેક વિવાદો સર્જાયા હતા ગુજરાત: એશિયાના સૌથી મોટા રોપ-વેના ભાડાને લઈને વિવાદ ઉભો થયો હતો. જોકે, ભારે વિવાદ બાદ ગિરનાર રોપ-વેના ભાડામાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ રોપ-વેનું ભાડું તો એટલું જ રહેશે પરંતુ ટિકિટ સાથે અલગથી લેવાતા GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. નવા ભાડાની જાહેરાત પ્રમાણે ટિકિટનનો ભાવ 700 જ રહેશે પરંતુ અલગથી જે 18 ટકા GST વસૂલ કરવામાં આવતો…

MLA રાઘવજી પટેલ સહિત પાંચલોકોને ધ્રોલ સિવિલ હોસ્પીટલમાં તોડફોડના મામલે 6 મહિનાની કેદ

MLA રાઘવજી પટેલ

2007માં સરકારી હોસ્પીટલમાં તોડફોડનો મામલો જામનગર ગ્રામ્ય MLA રાઘવજી પટેલ સાથે આની 4 લોકો 6 મહિનાની જેલની સજા હાલ 1 ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે 1 મહિનાના જમીન મંજૂર જામનગર: 2007માં ધ્રોલમાં હોસ્પિટલની બેદરકારીના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હતું. આ કારણે હોસ્પીટલમાં તંત્ર અને લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ રોષ વધતાં થોડી તોડફોડનો બનાવ પણ બન્યો હતો. જે માટે આજે 13 વર્ષ પછી ધ્રોલ કોર્ટ દ્વારા આરોપીઓને સજા આપવામાં આવી છે જેમાં જામનગર ગ્રામ્ય વિસ્તારના MLA રાઘવજી પટેલ તથા અન્ય 3 પત્રકાર સહિત 5 લોકને 6 મહિનાની…