RCB vs SRHની મેચમાં RCBનો 6 રને વિજય

બેંગ્લોરનાં બોલરે એક ઓવરમાં લીધી 3 વિકેટ લાંબા સમય બાદ મેક્સવેલની અડધી સદી જોવા મળી IPL: આઈપીએલ 14ની RCB vs SRHની મેચ માં RCBનો શાનદાર વિજય રહ્યો. હૈદરાબાદને 6 રનથી હરાવ્યું હતું. બેંગલોરને જીત આપાવ માટે મેક્સવેલ અને શાહબાઝ અહમદે ખૂબ મજબૂત દેખાવ કર્યો. હૈદરાબાદે બેંગલોર સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તે પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ આપી 149 રન બનાવ્યા. જેની સામે હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 143 રન જ બનાવી શકી. હૈદરાબાદ…

અમીરગઢમાં ગૌ રક્ષકોની માત્ર “ગાડીમાં જતી ગાયો” માટે જ હમદર્દી!

અમીરગઢમાં ગૌમાતા બની નિરાધાર કાળઝાળ ગરમીમાં ગૌમાતા માટે પાણી કે ચારાની કોઈ વ્યવસ્થા નહિ ગુજરાત: અમીરગઢમાં છેલ્લા કેટલાય સમયથી ગૌમાતાની સ્થિતિ દયનિય બની છે. ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે દરબદર ફરતી રહે છે. દરેક શેરી અને ગલીમાં ફર્યા બાદ પણ જો પેટ ના ભરાય ત્યારે થાકીને જે-તે વસ્તુઓ ખાઈને પેટ ભરવા મજબૂર બને છે. ગૌમાતા આપણી જેમ માનવ તો નથી કે બોલી શકે અને ભૂખ કે તરસ સંતોષી શકે. અત્યારે આવી કાળઝાળ ગરમી અને કોવિડની ભયજનક સ્થિતિ વચ્ચે જ્યારે માણસોનાં પોતાનાં માટે બે ટાઈમ જમવાનાં સાસા છે, ત્યારે આવી…

CBSE ની ધોરણ 10ની પરીક્ષા કરી રદ અને ધોરણ 12ની મોકૂફ

નેશનલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ શિક્ષણ મંત્રાલયે 12 ધોરણની પરીક્ષા મુલતવી રાખવાની અને વર્ગ 10 ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. CBSC ધોરણ 12 બોર્ડ માટે, 1 જૂને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ નવી તારીખોની ઘોષણા કરવામાં આવશે. દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના સંકટ વચ્ચે CBSEની પરીક્ષાઓને લઈને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.CBSEની ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. તો સાથે જ ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

રાજસ્થાન રોયલ્સને ફટકો: ટીમના વિસ્ફોટક બેસ્ટમેન બેન સ્ટોક્સ આંગળીમાં ઈજાને કારણે ટુર્નામેન્ટની બહાર

પંજબ કિંગ્સ સામે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન આંગળીમાં થઈ હતી ઇજા ઈજાના લીધે મેચમાં ફોર્મ સારું રહ્યું ન હતું ઇંગ્લેન્ડનો આ સ્ફોટક બેટ્સમેન ગમે ત્યારે બાજી પલટી શકે તેવો બેટ્સમેન છે પરંતુ ઇજા ના કારણે બહાર નીકળતા ટીમને મોટો ફટકો પડ્યો IPL: આઈપીએલમાં પંજાબ કિંગ્સ સામે પ્રથમ મુકાબલામાં રિયાન પ્રયાગ જ્યારે ક્રિસ ગેલને બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ક્રિસ ગેલનો કેચ કરવા જતાં તેને આંગળી પર ઇજા થઈ હતી. જોકે ત્યારે તેને આ વાતની જાણ ન હતી અને પોતાની રમત ચાલુ રાખી હતી. હવે ઈજાના કારણે તે ટુર્નામેન્ટની બહાર…

કુંભ મેળામાં સરેઆમ કોવિડના નિયમોનું ઉલ્લંઘન, માત્ર બે દિવસમાં હરિદ્વારમાં સામે આવ્યા 1,000 કોરોના સંક્રમિત

નેશનલ: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે કાળો કહેર સર્જાયો છે. હોસ્પિટલોમાં બેડની અછત છે, બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચી રહ્યા છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં મંગળવારે કોરોનાવાયરસના નવા 594 કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં સક્રિય દર્દીઓની સંખ્યા 2,812 પર પહોંચી ગઈ છે. સોમવારે હરિદ્વારમાં 408 નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા. સમગ્ર ઉત્તરાખંડની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1925 કેસ અને 13 મૃત્યુ નોંધાયા છે. આ વખતે હરિદ્વારમાં મહાકુંભ ચાલી રહ્યો છે. એક મહિનાના કુંભ મેળામાં લગભગ દશ લાખ લોકો ભાગ લેશે. સોમવારે લગભગ એક લાખ લોકોએ શાહી…

KKR ની હાર થતાં કિંગ ખાને ચાહકોની માફી માંગી

IPL: ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મેચ યોજાઈ હતી, જેમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 10 રને હરાવી હતી. બોલીવુડના કિંગ એટલે કે શાહરૂખ ખાને પણ કેકેઆરની આ પરાજય અંગે ટવીટ કર્યું છે. સાથે જ તેમણે કેકેઆરના ચાહકોની માફી માંગી છે. તેમણે કેકેઆરની કામગીરી નિરાશાજનક ગણાવી. શાહરૂખ ખાનની ટ્વિટ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા સાથે યુઝર્સ પણ તેના પર ટિપ્પણી કરી રહ્યા છે. ગઈકાલે યોજાયેલ કોલકાતા નાઈટ રાઇડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ અંગે શાહરૂખ ખાને ટ્વીટ કરીને લખ્યું હતું કે,…

ચેન્નઈમાં આજે 7:30એ આઈપીએલની 5મી મેચ

કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ આમને સામને આઈપીએલની 14 મી સીઝનની 5 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) નો ચેન્નઈમાં મંગળવારે કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) નો સામનો કરવો પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) ની સામે શાનદાર પ્રદર્શન કરનારી બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ તેમની લય જાળવવાના ઇરાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે ઉતરશે. ચેન્નાઇનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. છેલ્લા બે સીઝનમાં પ્લે ઓફમાં જગ્યા ન બનાવી શકનાર કેકેઆરએ રવિવારે પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હરાવી હતી. ટોપ ઓર્ડરની આક્રમક બેટિંગ બાદ દિનેશ કાર્તિકની 9 બોલમાં…

‘વાગલે કી દુનિયા’માં કોરોના વિસ્ફોટ થતાં, 90 ધારાવાહીકોના 9 હજાર લોકોએ કરાવ્યા કોરોના ટેસ્ટ

મનોરંજન: મુંબઇ સ્થિત ફિલ્મ અને ટીવી નિર્માતાઓની પ્રસિદ્ધ સંસ્થાને તેમના સભ્યોની શૂટિંગના સ્થળે હાજર રહેલા બધાને કોરોના ટેસ્ટ કરાવવાનું ત્યારે યાદ આવ્યું , જ્યારે કોરોના તેમના ટીવી અને વેબ શાખાના પ્રમુખ જેડી મજીઠીયાના સેટ પર કોરોના ફેલાઈ ગયો. સ્થિતિ એવી છે કે મજીઠીયાની સિરિયલ ‘વાગલે કી દુનિયા’ નું શૂટિંગ બંધ થઈ ગયું છે. મજીઠીયાના સેટ પર કોરોના ફેલાવાના સમાચાર પ્રકાશિત થતા ત્યારથી જ મુંબઈ ટેલિવિઝન ઉદ્યોગમાં ચકચાર મચી ગઈ છે. અગાઉ અહેવાલ છે કે સીરીયલ ‘વાગલે કી દુનિયા’ ના સેટ પર 39 લોકો કોરોના સંક્રમિત થયાં હતાં. એ પછી મજીઠીયાએ…

પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સ 4 રનથી હાર્યું

સંજુ સેમસનની સદી જીતવા માટે કામ ન આવી વાનખેડે સ્ટેડિયમમાં દિપક હુડાનાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાનો થયો વરસાદ આઈપીએલની ચોથી મેચમાં જોવા મળ્યો 200 રન ઉપરનો સ્કોર સૌરાષ્ટ્રનાં ચેતન સાકરીયાએ કર્યું રાજસ્થાન રોયલ્સમાં ડેબ્યુ IPL: સુકાની તરીકે સંજુ સેમસનની 63 બોલમાં 119 રન હોવા છતાં રાજસ્થાન રોયલ્સ ને જીત ન મેળવી શક્યું. જીતવા માટે પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 217 રન બનાવ્યા હતા. જેમાં કેએલ રાહુલે 50 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 91 રન નોંધાવ્યા. જ્યારે દીપક હુડ્ડાએ 64 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 64…

આજે પંજાબ અને રાજસ્થાનનાં હિટર બેસ્ટમેનો કરશે રનનો વરસાદ

આજે સાંજે 7:30એ જોવા મળી શકે છે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રનનો વરસાદ આજે વાનખેડે સ્ટેડિયમમાં ટક્કરમાં આવશે પંજાબ અને રાજ્સ્થાનની ટીમ IPL: IPL 14 ની ચોથી મેચમાં જોવા મળશે રાજ્સ્થાન રોયલ્સની સામે કિંગ્સ ઇલેવન પંજાબ. મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં 7:30એ શરૂ થશે. પંજાબ અને રાજસ્થાનની આ મેચમાં બને ટીમના હિટર બેસ્ટમેનો પર બધાની નજર રહશે. બન્ને ટીમનાં આઈપીએલ રેકોર્ડ શું કહી રહ્યા છે…..???? આઈપીએલમાં રાજ્સ્થાન અને પંજાબ 21 વખત સામસામે રમ્યું છે. જેમાં રાજ્સ્થાન 12 વખત જીત્યું છે. અને પંજાબ 9 વખત જીત્યું છે(જેમાં એક મેચ ટાઇ થઇ અને સુપર ઓવરમાં…