તહેવારોની વચ્ચે અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું

અમદાવાદમાં કોરોના કેસોમાં અચાનક આવ્યો ઉછાળો સરકાર એક્શનમાં કેસેમાં વધરો થતાં નિતિન પટેલે બોલાવી બેઠક ગુજરાત: દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદની અનેક બજરોમાં ભારે ભીડનાં નજરા જોવા મળ્યા હતા. આ ભીડમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે જ એંધાણ આવી ગયા હતા કે અમદાવાદમા કોરનાનાં કેસોમાં વધારો જોવા મળશે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી ફરી કેસ વધતાં સરકાર માટે ચિંતાનું કારણ બન્યું છે. કોરોના ફરી ફેલાઈ નહીં તે માટે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી એવા નિતિન પટેલે સિવિલ હોસ્પીટલમાં બેઠકનું આયોજન કરવા તેમજ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં…

છેતરપિંડીનાં કેસ બાદ ભાજપનાં નેતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

શર્મા સામે પોલીસ કેસ નોંધાતા આ પગલું ભર્યાની આશંકા સુરત BJPના અગ્રણી શર્મા નિવૃત IT ઓફિસર છે સુરત: ગુજરાતનું સુરત અહીં ભાજપના જિલ્લા પૂર્વ ઉપ પ્રમુખ પી.વી.એસ. શર્મા વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટીનો કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ રજિસ્ટર થયાનાં બે દિવસ બાદ શર્માએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.  શર્માએ નવસારીમાં તેના મિત્રના ઘરે લટકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર શર્માના ડ્રાઇવર વેંકટેશે તેને લટકાતા જોયા હતાં, અને તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગયો. ડોકટરોના જણાવ્યા પ્રમાણે, શર્મા હાલ જોખમની બહાર છે.

દિલ્લીમાં કોરોના સંક્રમણ વધતાં ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક, CM કેજરીવાલ પણ હશે હાજર

ગૃહમંત્રી અમિત શાહ દિલ્લી માટે ચિંતિત કોરોનાનું સંક્રમણ વધતાં બોલાવી બેઠક CM કેજરીવાલ પણ રહી શકે છે હાજર નેશનલ:દેશની રાજધાની દિલ્લીમાં કોરોનાના કેસ છેલ્લા થોડા દિવસોથી ફરી વધી રહ્યાં છે. ત્યારે દેશના ગૃહ મંત્રી અમિત શાહે અર્જન્ટ મીટિંગ કરવાનું નક્કી કર્યું છે. આ મીટિંગમાં દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ હાજરી આપશે તેવી શક્યતા. આ સાથે દિલ્લીનાં આરોગ્યમંત્રી અને ઉપરાજયપાલ પણ હાજરી આપશે. આ મીટિંગ ગૃહ મંત્રીના કાર્યાલય પર રાખવામા આવી છે. માનવમાં આવી રહ્યું છે કે અમિત શાહ વધતાં જતાં કેસના કારણે ચિંતિત છે. રાજધાની દિલ્હીમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં 7340…

ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની સાથે વ્હાઇટ હાઉસ ખાતે દિવાળી દીપ પ્રગટવી, લોકોને પ્રકાશ પર્વની શુભકામનાઓ આપી

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી વ્હાઇટ હાઉસમાં દીપ પ્રાગટ્ય કરી દરેક લોકોને શુભેચ્છાઓ પાઠવી ઇન્ટરનેશનલ: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલાનીયા ટ્રમ્પ સાથે શનિવારે (સ્થાનિક સમય) વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીનો દીપ પ્રગટાવ્યો હતો અને પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી. વ્હાઇટ હાઉસથી જારી કરાયેલા એક નિવેદનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, “આ અઠવાડિયાની દિવાળી ઉજવનારા બધા લોકો માટે હું અને પ્રથમ મહિલા સુભેચ્છાઓ પાઠવી છીએ. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સ એક વિશ્વસનીય રાષ્ટ્ર છે, અને મને મારા વહીવટીતંત્રનાં કાર્ય પર ગર્વ છે કે જે…

ડોલ

“ડોલ” મારા બાપા એક મોંઘીદાટ ડોલ લઈ આવ્યા પછી…… ઘરમાં કકળાટ ……ડોલ માટે… પછી નક્કી થયું કે ; ડોલને મહત્ત્વના ; કામ માં જ વાપરવી ડોલને પેપરનાં વાઘા પહેરાવી માળીએ મૂકવામાં આવી ; પણ પછી…… મારા બાપાનાં બારમાં નિમિત્તે બનાવેલા બટાકા ના રસાવાળા શાકને પીરસવામાં તેનો ઉપયોગ થયો બીજીવાર મારી માનું નાહી લેવાં માટે એ જ ડોલ……… અને જ્યારે મોટી બેને પોતાને ઘાસલેટ છાંટીને પ્રગટાવી ત્યારે આગ ઓલવવા…..ય….એજ..ડોલ . . . મારા બાપા મારી માં અને મારી મોટી બેન બધા અંદર સમાઈ ગયા ખરેખર ડોલ બહુ ઊંડી હતી…. એટલે મોંઘી…

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને દીપોત્સવી પર્વમાં વીર સૈનિકોના સન્માનમાં એક–એક દિવો પ્રગટાવવા અપીલ કરી

PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરી એક અપીલ દીપોત્સવ પર્વ પર એક દીપ સૈનિકોનાં સન્માન માટે નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દીપોત્સવી પર્વમાં વીર સૈનિકોના સન્માનમાં એક – એક દિવો પ્રગટાવવા અપીલ કરી છે.  એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે, આપણે વીર જવાનોના સન્માનમાં દીપ પ્રગટાવીએ જે યોદ્ધાઓ નિર્ભય થઈને આપણા રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે અને દેશનું રક્ષણ કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણે આપણાં જાબાઝ સૈનિકોને યાદ કરવાના છે, જે હાલ સરહદ પર ખડેપગે છે, અને ભારતમાતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે, આ ભારતમાતાના વીર સંતાનોના સન્માનમાં દીવો પ્રગટાવી…

ઈકબાલગઢ રેહાન ગાદલા ભંડારમાં લાગી આગ…..

દિવાળી સમયે ગાદલા ભંડારમાં આગ લાગતાં રહીશોમાં ભય.. આસપાસ ના લોકો એ એકત્ર થઈ આગ બુજવી ગુજરાત:અમીરગઢ તાલુકાના મુખ્ય વડુમથક ઈકબાલગઢ મેન બજાર માં મસ્જિદ પાસે આજે વહેલી સવારે રેહાન ગાદલા ભંડારમાં અચાનક્ સોક સર્કિટથી આગ લાગતા દુકાન માં પડેલા તમામ ગાદલા તથા અન્ય સાધન સામગ્રી બળીને ખાખ થઇ ગયા હતી. લાગેલ આગ ના કારણે ગરીબ પરિવાર પર મોટી આફત આવી પડી. સામી દિવાળી એ પરિવાર ને મોટું નુકશાન થતા ગરીબ પરિવારના સભ્યો ધ્રુસકાભેર રડી પડ્યા. ગાદલા ભંડારના માલિકને સવારે જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે આવી ગયા હતા. અને આજુબાજુના લોકો…

વાત દેખો કેમ આ થઇ વાત માં ને વાત માં

વાત દેખો કેમ આ થઇ વાત માં ને વાત માં; વાત દેખો કેમ આ થઇ વાત માં ને વાત માં; લાગણીઓ ના લીસ્ટ વાંચો સાવ ઓછા લાખ ના. મારું તે મારે જ લેવું તારું તારા નામ નું; એમ ને એવા ગુના માં આપણે બાકાત માં. શૂન્ય ને આ અનંત કોઈ એક ક્ષિતિજે ના મળ્યા; વસવસો તેને થયો છે એક આ આઘાત માં. ને સદી થી જીંદગી સદંતર અદ્દલ બદલાઈ છે; લે! મને ચેલેન્જ પકડાવે નવી તાકાત માં. ટાળવા અથડામણો જો ને;જંગલ પણ ક્યાં ફરે? નીકળે છે આગ ઝરતી જો વૃક્ષો…

અમીરગઢમાં ચોરોની પોલીસને હાથતાળી

અમીરગઢમાં ચોરોનો તરખાટ. એક માસમાં ત્રીજી વાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ. ગુજરાત: શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શિયાળામાં લોકો મધ્યરાત્રે મીઠી નિંદ્રા અવસ્થામાં સુતા હોય છે. પરંતુ લોકોની આ શિયાળાની મીઠી નિંદ્રા ઊડતી અને ચિંતા માં ફેરવતી જણાઇ રહી છે. અને સહીત અમીરગઢ પોલીસની રાત્રી દરમિયાન થતી પેટ્રોલિંગ પર સવાલો ઉઠવા લાગ્યા છે. અમીરગઢમાં એક બાદ એક ચોરીના પ્રયાસોમાં વધારો. છેલ્લા એક જ માસની અંદર અમીરગઢમાં ત્રીજી વાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ. સૌ પ્રથમ અમીરગઢનાં જુના પોલીસસ્ટેશન નજીક આવેલા સત્યનારાયણનાં મંદિર માં ચોરી થઈ હતી. એના અંદાજીત પાંચ દિવસ બાદ સોની…

બિહાર પરિણામ NDAને મળ્યું બહુમત ફરી બનાવશે સરકાર “અંત ભલા તો સબ ભલા”

બિહાર વિધાસભાના અંતિમ પરિણામમાં NDAનો વિજય નિતિશકુમાર બનશે સાતમી વખત મુખ્યમંત્રી RJDને મળી સૌથી વધુ 75 બેઠક નેશનલ: બિહાર વિધાનાસભાના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાધારી એનડીએમાં સાનમેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને 4 બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને 4 બેઠકો મળી છે. આ સાથે જ રાજ્યમાં આરજેડી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે. વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJD)એ 75 બેઠકો પર…