“કૂમકુમ ભાગ્ય” અભિનેત્રી જરીના રોશન ખાનનું હાર્ટ એટેકના લીધે થયુ નિધન અનેક સાથી કલાકારોએ ટ્વીટ કરી અને દુ:ખ વ્યક્ત કર્યુ “કુમકુમ ભાગ્ય” અને “યે રિશ્તા ક્યાં કહલાતા હૈ” જેવી ખૂબ જાણીતી સિરિયલમાં નજર આવનારી અભિનેત્રી જરીના રોશન ખાનનું નિધન હાર્ટ એટેકથી થયુ હોવાનું માનવમાં આવે છે. ‘અભિનેત્રીએ માત્ર 54 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું. ‘કુમકુમ ભાગ્ય’ અભિનેતત્રી શ્રીતિ ઝા અને શબ્બીર આહલુવાલિયા એ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે, સાથે જ તેમના મૃત્યુ પર દુ: ખ વ્યક્ત કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુમકુમ ભાગ્યમાં ઈંદુ દાદીની ભૂમિકા ભજવનારી…
સમાચાર
અક્ષય કુમારે ટ્વીટ કરી અને કપિલ શર્મા પર લગાવ્યો લાંચ આપવાનો આરોપ…
અક્ષય કુમારે ટ્વીટ કરી અને કપિલ શર્મા પર આરોપ લગાવ્યો ટ્વીટમાં લખ્યું કે મને લાગે છે કપિલ મારી માર્કેટિંગ ટીમને લાંચ આપે છે બૉલીવુડ: અક્ષય કુમાર અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ “લક્ષ્મી બોમ્બ” ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ અંગે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર પણ રજૂ કરાયું હતું. હવે અક્ષય કુમાર તેની ફિલ્મના પ્રમોશન માટે ખૂબ ઉત્સાહ પૂર્વક કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ અક્ષય તેમજ ફિલ્મની કાસ્ટ ‘ધ કપિલ શર્મા શો’માં “લક્ષ્મી બોમ્બ”ના પ્રમોશન માટે ગયા હતા. આ…
હથરસ: જે ખેડૂતના ખેતરમાં આ ઘટના બની, તેને સરકાર પાસેથી માંગ્યું 50 હજાર નું વળતર
તંત્ર દ્વારા ખેતરમાં જવાની ના કહવામાં આવતા ખેડૂત મુશ્કેલીમાં ઊભા પાકમાં પાણી પણ ન આપવું તેવા આદેશો અપાયા છે પોલીસ અને પ્રશાસનને ત્યાં રહેલા સાબુતો નાબૂદ થવાનો ડર છે હાથરસ: હાથરસમાં 19 વર્ષની બાળકી સાથે ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશમાં હચમચાવી નાખી હતી. આ ઘટના બાજરીના એક ખેતરમાં ઘટી હતી. હવે ખેતરના માલિકે વળતરની માંગ કરી છે. ખેતરના માલિકનું કહેવું છે કે અધિકારીઓ તેને ટેના ખેતરની ખેતી અને સિંચાઈ કરવા દેતા નથી. અધિકારીઓને ડર છે કે ફાર્મ પુરાવાઓનો નાશ કરી શકે છે. જયપુરમાં રહેતો આ મજૂર અહી હથરસમાં આવીને ખેતી કરતો…
અમીરગઢ બોર્ડર પર લક્ઝરી બસમાંથી ચરસ ઝડપાયું, 8,94,750 ના મુદામાલ સહિત 2 ઈસમો ની અટકાયત
અમીરગઢ બોર્ડર પરથી 8,82,600ની કિમતનું આચર્સ પકડાયું અમીરગડ બોર્ડર ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે ચરસ લઈને આવી રહેલા બન્ને વ્યક્તિઓ સ્લીપિંગ કોચ બસમાં સવાર હતા બનાસકાંઠા: ગુજરાત અને રાજસ્થાન ને જોડતી આંતરરાજ્ય બોર્ડર પર થી હમેશા રાજ્ય માં કેફી નશીલા પદાર્થો ઘૂસવાના અવનવા પ્રયોગો થતા રહે છે. અને આ કામ સાથે સંકળાયેલી ઈસમો દ્રારા દરેક વખતે નવી ટ્રીકો અપનાવાઈ ને રાજય માં નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયત્નો થાતાં રહે છે. ત્યારે એક જગ્યાએ થી બીજી જગ્યાએ આવા કેફી પદાર્થો લઈ જવા માટે મોટા ભાગે આંતરરાજ્ય ની બોર્ડર પાર કરવા માટે…
બાબા હાથી ઉપર બેસીને કરી રહ્યા હતા યોગાભ્યાસ અચાનક સંતુલન બગાડતાં પડ્યા હેઠા!
યોગગુરુ બાબા રામદેવ યોગ કરતી વખતે એક હાથીની નીચે પડી જવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના સોમવારે બની હોવાનું કહેવાય છે જ્યારે બાબા રામદેવ મથુરામાં ગુરુ શરણના આશ્રમ રામનરતીમાં સંતોને યોગાસન શીખવતા હતા. મંગળવારે 22 સેકન્ડનો વીડિયો વાયરલ થયો છે. ક્લિપમાં બાબા રામદેવ યોગ આસન કરતી વખતે હાથી પર બેઠા હોવાનું બતાવે છે. વિડિઓમાં થોડી સેકંડમાં, હાથી પોતે પોતાની જગ્યા પરથી થોડું હલનચલન કરે છે ત્યારે રામદેવનું સંતુલન બગડે છે અને તે જમીન પર પડે છે. તે તરત જ હસીને ઉભા થાય છે.…
MLA રાઘવજી પટેલ સહિત પાંચલોકોને ધ્રોલ સિવિલ હોસ્પીટલમાં તોડફોડના મામલે 6 મહિનાની કેદ
2007માં સરકારી હોસ્પીટલમાં તોડફોડનો મામલો જામનગર ગ્રામ્ય MLA રાઘવજી પટેલ સાથે આની 4 લોકો 6 મહિનાની જેલની સજા હાલ 1 ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે 1 મહિનાના જમીન મંજૂર જામનગર: 2007માં ધ્રોલમાં હોસ્પિટલની બેદરકારીના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હતું. આ કારણે હોસ્પીટલમાં તંત્ર અને લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ રોષ વધતાં થોડી તોડફોડનો બનાવ પણ બન્યો હતો. જે માટે આજે 13 વર્ષ પછી ધ્રોલ કોર્ટ દ્વારા આરોપીઓને સજા આપવામાં આવી છે જેમાં જામનગર ગ્રામ્ય વિસ્તારના MLA રાઘવજી પટેલ તથા અન્ય 3 પત્રકાર સહિત 5 લોકને 6 મહિનાની…
ભારતીય રાજકારણના કદવાર નેતા અને કેંદ્ર સરકારના મંત્રી રામ વિલાસ પાસવાનનું 74 વર્ષની ઉમરે નિધન.
બિહાર રાજ્યના પ્રભાવશાળી નેતાઓ માના એક એવા રામ વિલાસ પાસવાનનું 74 વર્ષની ઉમરે દિલ્લીની હોસ્પતલમાં લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજયું હતું આ બાબતે તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરી માહિતી આપી હતી.કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાન લગભગ છેલ્લા 1 મહિનાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતા. તારીખ 2 ઓક્ટોબરના દિવસે રાત્રે તેમની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. આ પહેલા પણ તેમની એક બાયપાસ સર્જરી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટ સહયોગી રામ વિલાસ પાસવાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે રામવિલાસ પાસવાનના નિધનના દુ:ખને વ્યક્ત કરવા…
ગુજરાત : રાજ્યમાં પેટા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યા 5 બેઠકના ઉમેદવારોના નામ
ગુજરાત: વિધાનસભાની પેટા ચૂંટણીની 8માંથી 5 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે અબડાસાથી શાતિલાલ સાંઘાણી, મોરબીમાં જયંતિભાઈ પટેલ, ધારીમાં સુરેશ કોટડિયા, ગઢડાથી મોહનભાઈ સોલંકી અને કરજણમાં કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. આ સિવાય કપરાડા, ડાંગ અને લિંબડી બેઠકો પર કોને ટિકિટ મળશે તેના પર સસ્પેન્સ યથાવત રાખ્યું છે. 8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે…
શું તમે જાણો છો અમદાવાદમા કોરોના દર્દીઓને કઈ કઈ દવાઓ આપવામાં આવે છે?
અમદાવાદમા કોરોનાને કંટ્રોલ કરવા કઈ દવાઓ મહત્વની? અમદાવાદમા હોમ આઇસોલેશનમાં વિટામિન સિવાય અન્ય દવાઓ વિષે જાણો અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના શરૂઆતી દિવસોમાં ખૂબ ઝડપથી વધી રહ્યો ત્યારે હોસ્પિટલ પણ ભરવા લાગ્યા હતા ત્યારે AMC દ્વારાં સમની લક્ષણો ધરાવતા લોકો અને સ્વેચ્છિક રીતે હોમ આઇસોલેશનમાં રહેવા ઇચ્છતા લોકોને AMC ઘરે જ દવાઓ અને સારવાર પૂરી પડી રહી છે આ નિર્ણય બાદ કોરોનાના કેસમાં અનેક ગણો ઘટડો જોવા મળી રહ્યો છે. તો જાની એવી તે કઈ કઈ દવા AMC આપી રહી છે કે જે દવાઓના ઉપયોગના કારણે અમદાવાદમા કોરોનાના કેસમાં દિવસે ને…