CCIએ મુકેશ અંબાનીને બતાવી લીલી જંડી… રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની ડીલ ડન

રીલાયન્સ રિટેઈલ બન્યું હવે મજબૂત ફ્યુચર ગ્રુપ(Big Bazaar) સાથે કરી ડીલ ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ સાથે આવતા એમેઝોન માટે એક આંચકો નેશનલ: શુક્રવારે (20 નવેમ્બર) ભારતના કોમ્પિટિશન કમિશન (CCI) એ ફ્યુચર ગ્રુપ-રિલાયન્સ રિટેઇલ ડીલને મંજૂરી આપી હતી. એક ટૂંકા નિવેદનમાં સીસીઆઈએ જણાવ્યું હતું કે: “કમિશન રિલાયન્સ રીટેઇલ રીચર્સ વેન્ચર્સ લિમિટેડ (RRVL) અને રિલાયન્સ રિટેઇલ અને ફેશન જીવનશૈલી લિમિટેડ દ્વારા ફ્યુચર ગ્રુપના રિટેલ, જથ્થાબંધ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ વ્યવસાયોના સંપાદનને મંજૂરી આપે છે.” મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ ઓગસ્ટમાં કિશોર બિયાનીના ફ્યુચર ગ્રૂપના વ્યવસાયોને ઝડપી વિકસિત કરતા છૂટક વ્યવસાયમાં ઉમેરો…

ગુજરાતમાં લોકડાઉનની વાતો અંગે શું નિવેદન આપ્યું CM રૂપાણીએ!

અમદાવાદમાં બે દિવસનું કરફ્યુ લાગુ કરાયું તો ગુજરાતમાં લાગશે લોકડાઉની અફવા ફરવાલાગી “ગુજરાતમાં લોકડાઉનનો કોઈ પ્લાન નથી” CM વિજય રૂપાણી ગુજરાત: કોરોનાનાં કેસોમાં વધરો જોવા મળતા અમદાવામાં પહેલા રાત્રિ કરફ્યુ અને તે જાહેરતનાં થોડા જ કલાકમાં શુક્રવાર સાંજે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધીનું સંપૂર્ણ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. આ કરફ્યુની જાહેરાતથી લોકોમાં ભય ઊભો થયો હતો. આ વાતોની વચ્ચે અફવાઓ શરૂ થઈ હતી કે ગુજરાતમાં ફરી લોકડાઉન આવશે જેથી લોકો પેનિક થયા હતા અને પેનિક શોપિંગ (ભયમાં આવી અને જરૂર કરતાં વધુ ખરીદી) કરી રહ્યા હતા. ત્યારે…

અમદાવાદમાં 20મી નવેમ્બર રાત્રિના 9 થી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કફર્યુ લાગુ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કરફ્યુ જાહેર રાત્રિ કરફ્યુની જાહેરતનાં થોડા સમય બાદ બે દિવસનાં કરફ્યુની કરી જાહેરાત ગુજરાત: અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર ડોકટર રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અમદાવાદ શહેરમાં આવતીકાલ 20મી નવેમ્બરથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ કરવામાંઆવ્યું છે. રાજીવ ગુપ્તાએ વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કુલ 900વધુ પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં 400 થી વધુ પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હજુ પણ 2 હજાર 637 પથારીઓ ખાલી…

અમારી રસી 95 ટકા અસરકારક છે, ટૂંક સમયમાં અમે મંજૂરી માટે અરજી કરીશું – Pfizer

રસીની રેસમાં બે ફાર્મા કંપનીઓ Pfizer પોતાની રસીને 95% અસરકારક કહે છે Modrena માને છે કે, તેની રસી 94.5% અસરકારક ઇન્ટરનેશનલ: ફાર્માસ્યુટિકલ મેજર કંપની Pfizerએ બુધવારે કહ્યું હતું કે અંતિમ વિશ્લેષણમાં COVID-19 રસી 95% અસરકારક હોવાનું જણાયું છે અને કંપનીનું કહેવું છે કે તે એક દિવસમાં જરૂરી મંજૂરી માટે અરજી કરશે. અંતિમ વિશ્લેષણનાં થોડા દિવસો પહેલાં ફાર્માસ્યુટિકલ ડ્રગ કંપની Pfizerએ જણાવ્યું હતું કે તેની રસીના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, તે COVID -19 ને રોકવામાં 90 ટકા સુધી અસરકારક હોઈ શકે છે. આ સૂચવે છે કે રસીઓને લગતી કંપનીની ટ્રાયલ…

સફર પ્રત્યક્ષ સમાચારની

પ્રત્યક્ષ સમાચારની શરૂઆત યુટ્યુબનાં માધ્યમ થકી થઈ. એ બાદ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને ડેઈલી હંટ સાથે પણ જોડાયું. આ જુદા – જુદા સોસિયલ મીડિયાનાં સમૂહ સાથે જોડાવવાનું કાર્ય એ જ કે અમે દરેક વ્યક્તિ સાથે પ્રત્યક્ષ થઈએ. બીજું એ પણ કે આનો ઉદ્દેશ માત્ર જુદા-જુદા જનસમુદાય સુધી પહોંચવા સુધીનો માત્ર ન રાખતા ટૂંક સમયમાં પ્રત્યક્ષ સમાચાર ગુજરાતનાં દરેક છેવાડે પહોંચશે અને એને પહોંચતું કરશો આપ. કેમકે, પ્રત્યક્ષ સમાચાર હવે આપ સમક્ષ પ્રત્યક્ષ છે મોબાઇલ નંબર તેમજ ઈ-મેઈલ થકી, જેમાં આપ આપનાં વિસ્તારમાં બનતી ઘટનાઓ કે ખબરોને અમને મોકલી આપી શકો…