અમીરગઢ બોર્ડર પર લક્ઝરી બસમાંથી ચરસ ઝડપાયું, 8,94,750 ના મુદામાલ સહિત 2 ઈસમો ની અટકાયત

અમીરગઢ બોર્ડર પરથી 8,82,600ની કિમતનું આચર્સ પકડાયું અમીરગડ બોર્ડર ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે ચરસ લઈને આવી રહેલા બન્ને વ્યક્તિઓ સ્લીપિંગ કોચ બસમાં સવાર હતા બનાસકાંઠા: ગુજરાત અને રાજસ્થાન ને જોડતી આંતરરાજ્ય બોર્ડર પર થી હમેશા રાજ્ય માં કેફી નશીલા પદાર્થો ઘૂસવાના અવનવા પ્રયોગો થતા રહે છે. અને આ કામ સાથે સંકળાયેલી ઈસમો દ્રારા દરેક વખતે નવી ટ્રીકો અપનાવાઈ ને રાજય માં નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયત્નો થાતાં રહે છે. ત્યારે એક જગ્યાએ થી બીજી જગ્યાએ આવા કેફી પદાર્થો લઈ જવા માટે મોટા ભાગે આંતરરાજ્ય ની બોર્ડર પાર કરવા માટે…

MLA રાઘવજી પટેલ સહિત પાંચલોકોને ધ્રોલ સિવિલ હોસ્પીટલમાં તોડફોડના મામલે 6 મહિનાની કેદ

MLA રાઘવજી પટેલ

2007માં સરકારી હોસ્પીટલમાં તોડફોડનો મામલો જામનગર ગ્રામ્ય MLA રાઘવજી પટેલ સાથે આની 4 લોકો 6 મહિનાની જેલની સજા હાલ 1 ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે 1 મહિનાના જમીન મંજૂર જામનગર: 2007માં ધ્રોલમાં હોસ્પિટલની બેદરકારીના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હતું. આ કારણે હોસ્પીટલમાં તંત્ર અને લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ રોષ વધતાં થોડી તોડફોડનો બનાવ પણ બન્યો હતો. જે માટે આજે 13 વર્ષ પછી ધ્રોલ કોર્ટ દ્વારા આરોપીઓને સજા આપવામાં આવી છે જેમાં જામનગર ગ્રામ્ય વિસ્તારના MLA રાઘવજી પટેલ તથા અન્ય 3 પત્રકાર સહિત 5 લોકને 6 મહિનાની…

ગુજરાત : રાજ્યમાં પેટા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યા 5 બેઠકના ઉમેદવારોના નામ

ગુજરાત: વિધાનસભાની પેટા ચૂંટણીની 8માંથી 5 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે અબડાસાથી શાતિલાલ સાંઘાણી, મોરબીમાં જયંતિભાઈ પટેલ, ધારીમાં સુરેશ કોટડિયા, ગઢડાથી મોહનભાઈ સોલંકી અને કરજણમાં કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. આ સિવાય કપરાડા, ડાંગ અને લિંબડી બેઠકો પર કોને ટિકિટ મળશે તેના પર સસ્પેન્સ યથાવત રાખ્યું છે. 8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે…

શું તમે જાણો છો અમદાવાદમા કોરોના દર્દીઓને કઈ કઈ દવાઓ આપવામાં આવે છે?

અમદાવાદમા કોરોનાને કંટ્રોલ કરવા કઈ દવાઓ મહત્વની? અમદાવાદમા હોમ આઇસોલેશનમાં વિટામિન સિવાય અન્ય દવાઓ વિષે જાણો અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના શરૂઆતી દિવસોમાં ખૂબ ઝડપથી વધી રહ્યો ત્યારે હોસ્પિટલ પણ ભરવા લાગ્યા હતા ત્યારે AMC દ્વારાં સમની લક્ષણો ધરાવતા લોકો અને સ્વેચ્છિક રીતે હોમ આઇસોલેશનમાં રહેવા ઇચ્છતા લોકોને AMC ઘરે જ દવાઓ અને સારવાર પૂરી પડી રહી છે આ નિર્ણય બાદ કોરોનાના કેસમાં અનેક ગણો ઘટડો જોવા મળી રહ્યો છે. તો જાની એવી તે કઈ કઈ દવા AMC આપી રહી છે કે જે દવાઓના ઉપયોગના કારણે અમદાવાદમા કોરોનાના કેસમાં દિવસે ને…