“પુત્ર આદિત્યનાં રિસેપ્શનમાં હાજર રહેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચનને પણ નિમંત્રણ મોકલ્યું છે”: સિંગર ઉદિત નારાયણ

Aditya Naryan and his family

સિંગર અને ટીવી હોસ્ટ ‘આદિત્ય નારાયણ’ ગર્લફ્રેન્ડ ‘શ્વેતા અગ્રવાલ’ સાથે 1 ડિસેમ્બરએ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. 50 થી વધુ લોકો લગ્નમાં ભાગ લેશે નહીં. 1 ડિસેમ્બર 2020નાં રોજ મંદિરમાં લગ્ન થશે અને ત્યારબાદ 2 ડિસેમ્બરએ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. મનોરંજન: આ વર્ષે ઓક્ટોબરમાં આદિત્યએ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથેના પ્રેમસંબંધોને જાહેર કર્યા હતા. આ પછી બંનેએ તેઓનાં લગ્નનાં નિર્ણય અંગે પણ માહિતી આપી હતી. બંનેની મુલાકાત 2010 માં તેમની પહેલી ફિલ્મ ‘શાપિત’ દરમિયાન થઈ હતી. સિંગર અને ટીવી હોસ્ટ ‘આદિત્ય નારાયણ’ ગર્લફ્રેન્ડ ‘શ્વેતા અગ્રવાલ’ સાથે લગ્નનાં બંધનમાં બંધાવા જઇ…