GPSCની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ…

GPSCની પરીક્ષાઓ મોકૂફ આગામી તારીખો મેસેજ અને ઈમેલ દ્વારા જાણ કરાશે ગુજરાત: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સાથે સાથે અમદાવાદમાં રાત્રિ કરફ્યુ અને ત્યાર બાદ 2 દિવસનું કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે 23 તારીખથી શરૂ થતી શાળા કોલેજોનો નિર્ણય પણ પાછો બદલવામાં આવ્યો છે. હાલમાં GPSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તરીખ 22, 24, 26, 28 અને 29ના રોજ મેડિકલ ટીચર ભરતી પ્રક્રિયાની પરીક્ષાઓ લેવાની હતી. આ પરીક્ષાઓ હાલ પૂરતી રદ કરવામાં આવી છે અને હવે આવનારી તારીખો વિશે પરિક્ષાર્થીઓને SMS અને email દ્વારા જણા કરવામાં આવશે.…

નહેરુબ્રિજ પર કારની અડફેટે આવતા સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં રોડ એક્સિડેંટનાં બે બનાવ નહેરુબ્રિજ પર કારની અડફેટે સાઇકલ ભાણાનું બાઇક સ્લીપ થવાથી મોત નિપજતા મામાએ યોગ્ય પોલીસ તાપસની કરી માંગ અમદાવાદ: નહેરુબ્રિજ પરથી સાયકલ લઈને પસાર થતા સાયકલ ચાલકને એક અજાણ્યા કાર ચાલકે પોતાની કાર બેદરકારી અને પુરઝડપે ચલાવી આવી ટક્કર મારતા સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બી. ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે એમ. વી. એક્ટ અંતર્ગત ગુનો નોંથી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હાસોલનાં કડીયાકામ કરતા મામાએ પોતાના ભાણાનું બાઇક સ્લીપ થવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય તેની યોગ્ય પોલીસ તપાસની માંગની…

ગુજરાતમાં લોકડાઉનની વાતો અંગે શું નિવેદન આપ્યું CM રૂપાણીએ!

અમદાવાદમાં બે દિવસનું કરફ્યુ લાગુ કરાયું તો ગુજરાતમાં લાગશે લોકડાઉની અફવા ફરવાલાગી “ગુજરાતમાં લોકડાઉનનો કોઈ પ્લાન નથી” CM વિજય રૂપાણી ગુજરાત: કોરોનાનાં કેસોમાં વધરો જોવા મળતા અમદાવામાં પહેલા રાત્રિ કરફ્યુ અને તે જાહેરતનાં થોડા જ કલાકમાં શુક્રવાર સાંજે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધીનું સંપૂર્ણ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. આ કરફ્યુની જાહેરાતથી લોકોમાં ભય ઊભો થયો હતો. આ વાતોની વચ્ચે અફવાઓ શરૂ થઈ હતી કે ગુજરાતમાં ફરી લોકડાઉન આવશે જેથી લોકો પેનિક થયા હતા અને પેનિક શોપિંગ (ભયમાં આવી અને જરૂર કરતાં વધુ ખરીદી) કરી રહ્યા હતા. ત્યારે…