સમાચાર

બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યું હસીનાઓનું જબરદસ્ત ગ્લેમર્સ

મનોરંજન: બી-ટાઉનથી માંડીને નાના સ્ક્રીન પરની હસીનાઓ સુધી ગ્લેમરસ લુક માટે જુદા જુદા પોશાક પહેરે છે. જેમાં થાઇ હાઇ સ્લિટ સાથે ડીપ નેક અને ક્લીવેજ શો શામેલ છે. આ સૂચિમાં બેકલેસ ડ્રેસ શામેલ છે. આ ડ્રેસ પહેરેલી સુંદરીઓએ લોકોની પ્રશંસા મેળવી છે. આ સૂચિમાં દિશા પટનીથી લઈને જાન્હવી કપૂરનો સમાવેશ છે. તો ચાલો જોઈએ બી-ટાઉનની સુંદરીઓની સ્ટાઇલિશ તસવીરો દિશા પટણી દિશા પટણી હંમેશાં ગ્લેમર અને હોટનેસમાં આગળ રહે છે. કેટલીકવાર તેમના શાનદાર કેઝ્યુઅલ કપડાં પણ એકદમ રીવીલિંગ હોય છે. આવી સ્થિતિમાં તે બેકલેસ ડ્રેસ કેવી રીતે ટાળી શકે. તાજેતરમાં દિશાએ…

માહિતી નિયામકની કચેરીની ભરતીની પ્રિલિમિનરી પરીક્ષા તથા GPSC આયોગની વિવિધ પરીક્ષા મોકૂફ

ગુજરાતી: માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, 22 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવી હતી. ઉક્ત વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર હતી પરંતુ કોરોનાનાં વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની…

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ

ગુજરાત: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકારના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. થોડા સમય પહેલા સચિવાલયનાં અનેક કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં જ ગુજરાત રાજ્યનાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાના કારણે ડૉક્ટરની સલાહ મુજબ તે હાલમાં અમદાવાદની યુ. એન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

માહિતી ખાતાની પરીક્ષા આપનાર પરીક્ષાર્થી, સરકારની માહિતીથી અસંતુષ્ટ

ગુજરાત: ઢગલા બંધ અફવાઓ વચ્ચે મુખ્યમંત્રીએ ગુજરાતની જનતા સમક્ષ જણાવવું પડ્યું કે “મારા પુત્રનાં લગ્નની વાત એક અફવા છે ” અને જો આ અફવા ન હોત તો મુખ્યમંત્રી એમની ગરિમા સાચવવા અથવા સમાજ કલ્યાણ હિતાર્થે એમનાં પુત્ર ઋષભ રૂપાણીનાં લગ્નને અટકાવી જ દેત કેમકે કોરોનાનાં રોજની ગંભીરતા એક મુખ્યમંત્રી નહીં સમજે તો કોણ સમજશે કેમ કે એમને એમનો એક પુત્ર સાચવવાનો નથી એમના પર ગુજરાતનાં લાખો પુત્રોની જવાબદારી છે. એટલા માટે જ એ મુખ્યમંત્રી છે. છેલ્લા અઠવાડિયામાં ઢગલાબંધ પરીક્ષાઓ રદ થઇ છે અને આજે ASI PSI ની પરીક્ષા રદ કરવામાં…

ઉનાળામાં વજન ઘટાડવા માટે કેવો આહાર લેવો જોઈએ?

ગરમ હવામાન કેટલાક લોકોના મનમાં એક સવાલ લાવે છે કે શું તેઓએ ઉનાળા અનુસાર જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ, જેમાં ખાવાની ટેવનો સમાવેશ છે. દરેક ઋતુમાં વજન ઘટાડવાને વિવિધ આહારમાં ફેરવવું જોઈએ. આ ઋતુમાં અથવા ઉનાળાના વજન ઘટાડવાના આહારમાં ઘણું શામેલ છે, જે સરળતાથી વજન ઘટાડી શકે છે. જો તમે વજન ઘટાડવાના ઉપાયો શોધી રહ્યા છો, તો પછી આહાર એ પહેલી પ્રાથમિકતા છે. ઉનાળામાં વજન કેવી રીતે ઓછું કરવું તે જેવા પ્રશ્નો એકદમ સામાન્ય છે. કદાચ, એટલે જ ઘણા સારા કારણોને લીધે તમારા શરીરના કેટલાક કિલો વજન ઉનાળામાં ઘટાડવું સહેલુ લાગે…

પીએમ મોદીએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો, કહ્યું – વાયરસને હરાવવા રસી લેવી જરૂરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોવિડ -19ની રસીનો બીજો ડોઝ લીધો વડા પ્રધાને પણ પોતાને રસી અપાવતી તસવીર પોસ્ટ કરી હતી નેશનલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીના એઈમ્સમાં કોવિડ -19 રસીનો બીજો ડોઝ લીધો અને કોરોના વાયરસ સામે વહેલી તકે રસીકરણ માટે પાત્ર તમામ લોકોને રસી અપાવવા અપીલ કરી. રસીનો પ્રથમ ડોઝ 1 માર્ચે વડા પ્રધાને લીધો હતો. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘આજે એઈમ્સમાં કોવિડ -19 રસીનો બીજો ડોઝ લીધો. રસીકરણ એ વાયરસને પરાજિત કરવાની એક રીત છે. જો તમે રસી લેવાને પાત્ર છો, તો વહેલી તકે રસી…

આ બધી પાયા વિહોણી વાતો છે, ના કોઈ આવું આયોજન હતું ના કોઈ આવું આયોજન છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાત: થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આવતા થોડા દિવસોમાં ગુજરાતમાંથી કારોના ઓછો થઈ જશે. કારણકે ટૂંક જ સમયમાં મુખ્યમંત્રીનાં પુત્રનાં લગ્નનું આયોજન છે. આ આયોજન ખૂબ મોટું હોવાનાં કારણે કોઈ પણ પ્રકારનું લોકડાઉન પણ નહીં આવે અને કોઈ નિયમો પણ કડક કરવામાં નહીં આવે. અંતે આજે મુખ્યમંત્રીએ મૌન તોડ્યું અને આ વાતને પાયા વિહોણી છે. તે બાબતે એક ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરી અને ખોટ મેસેજને વાઇરલ કરી અને લોકોમાં ખોટી વાતો ફેલાવતા લોકોને કડક જવાબ આપ્યો છે.…

PSI શારીરિક કસોટી મોકૂફ: પરીક્ષાર્થીઓને મળ્યો તૈયારી માટેનો વધુ સમય

એપ્રિલ 2021 માં લેવામાં આવનાર શારીરિક કસોટી સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવેલ છે. થોડા દિવસ પહેલા જ ટ્વીટ કરીને માહિતી આપાઈ હતી કે પરીક્ષા રાબેતા મુજબ જ લેવામાં આવશે.  જો કોઈ પરિક્ષાર્થીને કોરોના હશે તો તેના માટે ખાશ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પરંતુ  ગઈ કાલે મુખ્યમંત્રીની જાહેરાત બાદ આજે ભરતી પ્રક્રિયાની વેબસાઇટ OJAS પર જાહેરાત કરવામાં આવી છે કે આ શારીરિક કસોટી આગમી સૂચના નાં મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલી છે.

હ્યુન્ડાઇએ IONIQ 5 ઇલેક્ટ્રિક કાર કરી લોન્ચ, એક જ વખત ચાર્જ કરવા પર ચાલશે 430 કિલોમીટર

ટેકનોલોજી: IONIQ 5 બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. એક જે 72.6 kilowatt-hour (kWh)ની બેટરી અને બીજી જે 58 kilowatt-hour (kWh)ની બેટરી સાથેનું સ્ટાન્ડર્ડ મોડેલ મળશે. કંપનીનાં જણાવ્યું અનુસાર, The long-range version એક જ ચાર્જ પર 430 કિમી સુધીની મુસાફરી કરી શકે છે અને 18 મિનિટની અંદર બેટરીને 80 ટકા ચાર્જ કરી શકાશે. દક્ષિણ કોરિયન ઓટો જાયન્ટ હ્યુન્ડાઇ મોટરએ મંગળવારે તેના પોતાના ઇલેક્ટ્રિક વાહન (ઇ.વી.) પ્લેટફોર્મનું પ્રથમ મોડેલ IONIQ 5 નું લોન્ચ કર્યું, હવે આ કંપની ભવિષ્યની ટેક્નોલોજી ઉપર કામ કરી રહી છે. હ્યુન્ડાઇએ કહ્યું કે તે આવતા મહિને યુરોપમાં, બીજા ક્વાર્ટરમાં…

ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનનાં કર્મચારી રાજેશભાઇ શાહ કોરોના સામે હારી ગયા : યુનિવર્સિટી શોકાતુર

ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં કાર્યરત કર્મઠ, ઉત્સાહી અને મૃદુભાષી, પૂર્વ મંત્રી જનરલ એમ્પ્લોઈ યુનિયન, GUSSRC ના કારોબારી સદસ્ય એવા કર્મચારીશ્રી રાજેશભાઇ શાહ આજે સવારે 6.15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓને 10 દિવસ પહેલા શરદી-ઉધરસ ની તકલીફ થઈ હતી.કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શૈલયા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ઓક્સિજન ઓછો પડતા ગઈકાલે સાબરમતી – તપોવન સર્કલ વચ્ચે આવતી SMS હોસ્પિટલમાં સારવાર માટે જતા રસ્તામાં જ થોડી સમસ્યા થઇ. SMS હોસ્પિટલમાં પહોંચ્યા પછી વેન્ટિલેટર પર રાખ્યા હોવા છતાં પણ તેમનું શરીરે સાથ આપ્યું નહોતુ. તેમના પરિવારમાં તેમના પત્ની સોનલબેન દીકરી મૈત્રી (થોડા…