રાજચરાડી ગામે આર્થિક રીતે પછાતને 100 ચો. વારના પ્લોટ અને સાંથણીની જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઈ

અનુ. જાતિ, દેવીપૂજક અને અતિ પછાત વર્ગના લોકોને પ્લોટ અને સાંથણીની જમીન મળે તેવી રજૂઆત સુરેન્દ્રનગરના યુવા વકીલ હિતેશ ચાવડાએ જિલ્લા કલેક્ટર અને ડી.ડી.ઓ. ને આવેદનપત્ર આપી કરી રજૂઆત 30 દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી ગુજરાત: સુરેન્દ્રનગરના યુવા વકીલ હિતેશ ચાવડા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે અનુ. જાતિ, દેવીપૂજક અને અતિ પછાત વર્ગના લોકોને મફત 100 ચો. વારના પ્લોટ અને સાંથણીની ખેતીની જમીન ફાળવવામાં આવે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ધ્રાંગધ્રાના રાજચરાડી ગામે આર્થિક રીતે…