અનેક વિવાદો બાદ ગિરનાર રોપ-વેના ભાવોમાં કરાયો ઘટાડો

24 ઓકટોબરના એસિયાના સૌથી મોટા રોપ-વેનું લકર્પણ કરાયું હતું ભવનાથ તળેટીથી અંબાજી સુધીનો લાંબો આ રોપ-વે બનાવવામાં આવ્યો છે જેના ટિકિટના ભાડાના કારણે અનેક વિવાદો સર્જાયા હતા ગુજરાત: એશિયાના સૌથી મોટા રોપ-વેના ભાડાને લઈને વિવાદ ઉભો થયો હતો. જોકે, ભારે વિવાદ બાદ ગિરનાર રોપ-વેના ભાડામાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ રોપ-વેનું ભાડું તો એટલું જ રહેશે પરંતુ ટિકિટ સાથે અલગથી લેવાતા GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. નવા ભાડાની જાહેરાત પ્રમાણે ટિકિટનનો ભાવ 700 જ રહેશે પરંતુ અલગથી જે 18 ટકા GST વસૂલ કરવામાં આવતો…